રાતે પલાળીને સવારે આ 1 વસ્તુ ખાઈલો, જિંદગીભર નહિ થાય લોહીની ઉણપ, એનીમિયાથી રહેશો કાયમ દુર...

 આજીવન સ્વસ્થ રહેવા માટે શરીરમાં જરૂરી પોષકતત્વો મળી રહે તે ખુબ જ જરૂરી છે અને આજના આ આધુનિક સમયમાં લોકો બહારના ખોરાકનું સેવન બેફામ કરે છે અને અંતે ઘણા બધા રોગોનો સામનો કરે છે. 

 આપના શરીરમાં લાલ રક્તકણો એ લોહીમાં હોઈ છે અને તે શરીરને ઓક્સીજન પૂરું પડે છે. જયારે કોઈને આ કણો ઓછા થાય ત્યારે એનીમિયા જેવી સમસ્યાઓ ઉદ્ભવતી હોઈ છે.

ઘણી વખત વ્યક્તિને કામ કરતા કરતા જ ખુબ જ થાક લાગે, માથાનો દુઃખાવો તેમજ નબળાઈ અનુભવાતી હોઈ છે. 

સરળ અર્થમાં કહીએ તો એનીમિયા એટલે શરીરમાં લોહીની કમી. અને આવું શરીરમાં  હિમોગ્લોબિન ઓછું થઇ જાય ત્યારે થતું હોઈ છે. આના લીધે ચક્કર આવવા, થાક અને માનસિક રીતે થાક, માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો, બેચેની થવી, છાતીમાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ આવી ઘણી સમસ્યાઓ થતી હોઈ છે.

જો તમે શરીરમાં લોહીની કમી દુર કરવા માનતા હોવ તો આજે આ લેખમાં એક ખુબ જ સરળ વસ્તુનું નામ આપેલ છે જેને રાત્રે માત્ર પલાળીને ખાઈ જવાથી શરીરમાં ક્યારેય લોહીની કમી નહિ રહે અને આ સાથે સાથે જ  દવા વિના તમે ઘરે બેઠા જ ખુબ જ સ્વાસ્થ્ય અને લોહીની કમીને આસાનીથી દુર કરી શકશો.

મિત્રો આના માટે દવાખાને હજારો રૂપિયાના ખર્ચા કરવા કરતા ઘરે બેઠા જ આ આસન ઉપાયો કરવા જોઈએ, જેનાથી તમે મોંઘી દવાઓથી પણ બચી શકશો અને આ સાથે સાથે જ ગ્ફ્હારે રહેલી વસ્તુથી જ ખુબ જ તંદુરસ્ત રહી શકશો. 

અહી જે વસ્તુનું નામ આપેલ છે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ ખુબ જ વધારે છે અને શરીરને એકદમ હેલ્થી બનાવે છે. તો જાણીલો આ વસ્તુનું નામ તમેપણ.

મિત્રો તમે અંજીરનું નામ સાંભળ્યું જ હશે અને કહ્યું પ હશે. અંજીરએ શરીરમાટે અમૃત સમાન છે. જો તમે શરીરમાં લોહીની કમી દુર કરવા માંગતા હોવ તો અંજીરને પાણીના રાત્રે પલાળીને સવારે ઉઠીને તરત ખાઈ જવું અને તેનું પાણી પી જવું. આ ઉપાય જો તમે એક અઠવાડિયાથી સતત કરશો તો તમારા શરીરમાં કયારેય લોહીની ઉણપ નહિ થાય અને શરીરની  રોગપ્રતિકારક શક્તિ પણ ખુબ જ વધશે.

આ સિવાય તમે બીટનું સેવન પણ કરી શકો છો, અથવા તો બીટના રસમાં લીંબુ નીચોવીને સવારે પીય જવાથી લોહીની કમી દુર થઇ જશે.

લોકો કબજિયાત માટે ઘરેલું ઉપચાર ઘણા કરતા હોઈ છે જો તમને આ સમસ્યા હોઈ તો પણ તમે અંજીરનો ઉપયોગ કરી શકો છો. આમ તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, અને તે  પાચનતંત્રને સારું બનાવે છે.  અંજીરમાં ફાયબર હોય છે, જે પાચનને સારું બનાવવામાં મદદ કરે છે.

અંજીરમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, આ સિવાય તેમાં વિટામિન સી, પોટેશિયમ અને આયર્ન સહિત ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ પણ હોઈ છે જે તમારા શરીને તેમજ હાડકાને ખુબ જ 

જો તમને ત્વચા ને સબંધિત કોઈ રોગ અથવા એલર્જી, ખંજવાળ વગેરેની સમસ્યા હોઈ તો પણ તમે અંજીરનું સેવન કરી શકો છો. 

જો તમારું શરીર નબળું હોઈ અને તમે વજન વધારવા માંગતા હોવ તો પલાળેલા અંજીર દુઃખમાં નાખીને જ્યુસ બનાવીને તમે તેમાં ખજુર નાખીને તમે દરરોજ તેનું સેવન કરવાથી થોડા જ દિવસમાં શરીર થઇ જશે મસ્ત અને વજન પણ ઘરે બેઠા જ તમે વધારી શકો છો.

અંજીરમાં ખાંડ અને કેલરી ખુબ હોય છે આમ તમે બીજી ઘણી બીમારીઓથી બચી શકો છો. આ સિવાય તે રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ ખુબ જ મદદ કરી શકે છે.

નોંધ : અહી આપેલ ઉપાયો અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

Post a Comment

Previous Post Next Post

Reviews